
Bhavanipura Kampa – ભવાનીપુરા કંપા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: ભવાનીપુરા કંપા
પો.: ભવાનીપુરા કંપા
તા.: મોડાસા
જી.: અરવલ્લી
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 383316
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત: ૨૦૩૯
માસ: ફાગણ – સુદ
તિથી: ૨
વાર: બુધવાર
તા.: ૧૬/૩/૧૯૮૩
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત:
માસ:
તિથી:
વાર:
તા.:
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ :
તિથી :
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૨૭
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૧૮૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ સવાર સાંજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર અગિયારસ – ભજન
૭.) ગામના સંપર્કકર્તાનું નામ :
મુખી :
૧. ચંદુભાઈ દેવશીભાઈ માકાણી – 9979787725
૨. અરજણભાઈ મેઘજીભાઈ ગોરાણી – 9428554532