
Dholivav Kampa- ધોળીવાવ કંપા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: ધોળીવાવ કંપા
પો.: અભાપુર
તા.: વિજયનગર
જી.: સાબરકાંઠા
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 383460
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત: ૨૦૧૬
માસ: ચૈત્ર
તિથિ: ૯
વાર:
તા.: ૧૯૬૦
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત: ૨૦૬૬
માસ: વૈશાખ સુદ
તિથી: ૨
વાર: શનિવાર
તા.: ૧૫/૫/૨૦૨૦
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : વૈશાખ સુદ
તિથિ : ૨
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૨૦
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૧૪૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર સોમવાર ઘર ઘર સત્સંગ
૫. ગુરુપૂર્ણિમા પછી ૧ થી ૧૧ અનુષ્ઠાન
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. છગનભાઈ નાગજીભાઈ પટેલ – 9427843677
૨. હરીલાલભાઈ કાનજીભાઈ પટેલ – 9427494442