
Ganeshpura Kampa – ગણેશપુરા કંપા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: ગણેશપુરા કંપા
પો.: બોલુનદ્રા
તા.: મોડાસા
જી.: અરવલ્લી
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 383250
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત:
માસ: ચૈત્ર-સુદ
તિથિ: ૧૧
વાર:
તા.: ૧/૪/૨૦૦૪
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત:
માસ:
તિથી:
વાર:
તા.:
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ :
તિથિ :
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૧૪
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૭૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર સોમવાર – ભજન
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. વિષ્ણુભાઈ ધનજીભાઈ પટેલ –
૨. નારણભાઈ પ્રેમજીભાઈ પટેલ – 9825799126