
Gunatitpur – ગુણાતીત પુર
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: ગુણાતીત પુર
પો.: કુંભારડી
તા.: ભચાઉ
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370140
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત:
માસ:
તિથિ:
વાર:
તા.: ૧૮/૧૦/૨૦૦૪
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત:
માસ: આસો-સુદ
તિથી: ૧૧
વાર: સોમવાર
તા.: ૧૮/૧૦/૨૦૧૦
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : આસો-સુદ
તિથિ : ૧૧
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૭
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૫૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર શ્રાવણ માસ ૧ થી ૧૧ અનુષ્ઠાન – સત્સંગ
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
રતીલાલ વિઠ્ઠલભાઈ શેઠીયા – 9909219303
હરીભાઈ નારણભાઈ રામજીયાણી – 9428085184