
Jabalpur – જબલપુર
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: જબલપુર
પો.: ભુજપર
તા.: મુંદ્રા
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370405
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત: ૨૦૪૬
માસ: ચૈત્ર સુદ
તિથિ: ૧૧
વાર: ગુરુવાર
તા.: ૫/૪/૧૯૯૦
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત:
માસ:
તિથી:
વાર:
તા.: ૨૦૧૨
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : ચૈત્ર સુદ
તિથિ : ૧૧
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૨૦
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૧૨૫
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ સવાર સાંજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર સોમવાર – ભજન
૪. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૫. દર બુધવાર – ભજન સત્સંગ
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. જેઠાભાઈ ભાણજીભાઈ ઉકાણી – 9726462524
૨. કાનજીભાઈ ભાણજીભાઈ જબુંઆણી – 9427763547