
Kalol Kampa – કલોલ કંપા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: કલોલ કંપા
પો.: કલોલ કંપા
તા.: ખેડબ્રહ્મા
જી.: સાબરકાંઠા
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 383275
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત: ૨૦૧૫
માસ:
તિથી:
વાર:
તા.:
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત: ૨૦૬૬
માસ: વૈશાખ સુદ
તિથી: ૩
વાર: રવિવાર
તા.: ૧૬/૦૫/૨૦૧૦
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : વૈશાખ સુદ
તિથી :
વાર :
તા. : ૧૬/૫/
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૩૦
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૧૫૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ સવાર સાંજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર પૂનમ તથા અમાસ – સત્સંગ
૭.) ગામના સંપર્કકર્તાનું નામ :
મુખી :
૧. નરોત્તમભાઈ કરસનભાઈ પટેલ – 8160176706