
Kotda Chakar (A.) – કોટડા ચકાર (આથમણા)
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: કોટડા ચકાર (આથમણા)
પો.: કોટડા
તા.: ભૂજ
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370105
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત:
માસ:
તિથિ:
વાર:
તા.:
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત: ૨૦૬૫
માસ: ફાગણ સુદ
તિથી: ૩
વાર: શનિવાર
તા.: ૨૮/૦૨/૨૦૦૯
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : ફાગણ સુદ
તિથિ : ૩
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૮૫
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૫૨૫
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર પૂનમ ભજન સત્સંગ
૫. દર શ્રાવણ માસ – ૧ થી ૧૧ અનુષ્ઠાન
૬. દર સાતમ સંયુક્ત ભોજન
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. મણીલાલ વિશ્રામભાઈ ભોજાણી – 9998300182
૨. અંબાલાલ દેવરામભાઈ ભોજાણી – 9601704823