
Kotda Chakar (U.) – કોટડા ચકાર (ઉગમણા)
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: કોટડા ચકાર (ઉગમણા)
પો.: કોટડા
તા.: ભૂજ
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370105
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત:
માસ:
તિથિ:
વાર:
તા.: અંદાજે ૧૯૨૦
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત: ૨૦૫૧
માસ: ચૈત્ર સુદ
તિથી: ૧૧
વાર: મંગળવાર
તા.: ૧૪/૦૪/૧૯૯૫
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : ચૈત્ર સુદ
તિથિ : ૧૧
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૮૦
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૪૦૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી – વારીયજ્ઞ
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર પૂનમ ભજન સત્સંગ
૫. અષાઢ સુદ પૂનમ – ૧ થી ૧૧ અનુષ્ઠાન
૬. પોષ સુદ ૧ થી ૧૧ અનુષ્ઠાન
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. ધનજીભાઈ દેવજીભાઈ ભગત – 9429295645
૨. વિઠ્ઠલભાઈ જેઠાભાઈ ભગત – 9998627405