Kotda Chakar (U.) – કોટડા ચકાર (ઉગમણા)

Kotda Chakar (U.) – કોટડા ચકાર (ઉગમણા)

શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર  (Shree Nishklanki Narayan Jyoti Mandir)

મુ.: કોટડા ચકાર (ઉગમણા)        

પો.: કોટડા

તા.: ભૂજ 

જી.: કચ્છ

રાજ્ય: ગુજરાત

પીનકોડ: 370105

 

૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)

સંવત:        

માસ:     

તિથિ:      

વાર: 

તા.: અંદાજે ૧૯૨૦ 

 

૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)

સંવત: ૨૦૫૧  

માસ: ચૈત્ર સુદ  

તિથી: ૧૧          

વાર: મંગળવાર      

તા.: ૧૪/૦૪/૧૯૯૫          

 

૩.) વાર્ષિક પાટોત્સવ :

સંવત : 

માસ : ચૈત્ર સુદ     

તિથિ : ૧૧           

વાર :  

તા. :

૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૮૦                

૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૪૦૦       

 

૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ 

૧. દરરોજ – સેવા, આરતી – વારીયજ્ઞ 

૨. દર ગુરુવાર – વારીયજ્ઞ 

૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ

૪. દર પૂનમ ભજન સત્સંગ 

૫. અષાઢ સુદ પૂનમ – ૧ થી ૧૧ અનુષ્ઠાન 

૬. પોષ સુદ ૧ થી ૧૧ અનુષ્ઠાન 

 

૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :

મુખી :

૧. ધનજીભાઈ દેવજીભાઈ ભગત – 9429295645

૨. વિઠ્ઠલભાઈ જેઠાભાઈ ભગત – 9998627405

Mu.Kotda chakar Ugmana, Po. Kotda, Ta.Bhuj