
Mankuva – માનકુવા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: માનકુવા
પો.: માનકુવા
તા.: ભૂજ
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370030
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત: ૨૦૩૧
માસ: વૈશાખ
તિથિ: સુદ ૧૨
વાર: ગુરુવાર
તા.: ૨૨-૫-૧૯૭૫
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત:
માસ:
તિથી:
વાર:
તા.:
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત : ૨૦૩૧
માસ : વૈશાખ
તિથિ : સુદ ૧૨
વાર : ગુરુવાર
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૮૫
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૫૦૦
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર રવિવાર – બાળકોને સંસ્કાર શિબીર
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. રામજીભાઈ દેવજીભાઈ વેલાણી – 9429171026
૨. રવજીભાઈ પેથાભાઈ ધોળુ – 9925169413