
Megh Kampa – મેઘ કંપા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: મેઘ કંપા
પો.: મેઘ
તા.: વડાલી
જી.: સાબરકાંઠા
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 383235
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત:
માસ:
તિથિ:
વાર:
તા.: ૧૯૬૫
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત: ૨૦૬૧
માસ: વૈશાખ સુદ
તિથી: ૧૦
વાર: ગુરુવાર
તા.: ૧૯-૦૫-૨૦૦૫
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ :
તિથિ :
વાર :
તા. : ૧૯-૦૫-૨૦૦૫
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૧૭
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૧૦૫
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. દર સોમવાર – સત્સંગ
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
મગનભાઈ કાંતિભાઈ પટેલ – 9429760060
કાનજીભાઈ શીવજીભાઈ પટેલ – 9409496604