
Merau – મેરાઉ
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: મેરાઉ
પો.: મેરાઉ
તા.: માંડવી
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370465
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત:
માસ:
તિથિ:
વાર:
તા.: અંદાજે ૧૦૦ વર્ષ પહેલાં
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત: ૨૦૬૭
માસ: મહા સુદ
તિથી: ૧૩
વાર: બુધવાર
તા.: ૧૬/૨/૨૦૧૧
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : મહા સુદ
તિથિ : ૧૩
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૬૫
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૩૯૫
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ સવાર સાંજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૪. શુક્રવાર બીજ વ્રત – ચોપડી વાંચન
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. વાલજીભાઈ જીવરાજભાઈ સેંઘાણી – 9727999063
૨. રમણીકભાઈ ધનજીભાઈ સેંઘાણી – 9909226644