
Ukani Nagar, Bidada – ઉકાણી નગર, બિદડા
શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર (Shree Nishklanki Narayan Jyoti Mandir)
મુ.: ઉકાણી નગર, બિદડા
પો.: બિદડા
તા.: માંડવી
જી.: કચ્છ
રાજ્ય: ગુજરાત
પીનકોડ: 370435
૧. ) મંદિર સ્થાપના દિવસ (Mandir Sthapna Divas)
સંવત: ૨૦૭૧
માસ: વૈશાખ સુદ
તિથિ: ૭
વાર: શનિવાર
તા.: ૨૫/૪/૨૦૧૫
૨.) મંદિર જીર્ણોદ્ધાર દિવસ (જો થયેલ હોય તો)
સંવત:
માસ:
તિથી:
વાર:
તા.:
૩.) વાર્ષિક પાટોત્સવ :
સંવત :
માસ : વૈશાખ સુદ
તિથિ : ૭
વાર :
તા. :
૪.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓના ઘર : ૨૧
૫.) ગામમાં (વિભાગમાં) સતપંથી અનુયાયીઓની સંખ્યા : ૧૨૫
૬.) મંદિરમાં દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક પ્રવૃતિ
૧. દરરોજ સવાર સાંજ – સેવા, આરતી
૨. દર ગુરુવાર – વારીયજ્ઞ
૩. દર સોમવાર – ભજન
૪. દર ચંદ્રબીજ – વારીયજ્ઞ
૫. દર બુધવાર – ભજન સત્સંગ
૭.) ગામના સંપર્ક કર્તાનું નામ :
મુખી :
૧. કાન્તીલાલ અરજણભાઈ પોકાર – 9909913948
૨. રાજેશકુમાર ખીમજી લીંબાણી – 7984332973 / 9879646948